The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Matrubharti is the unique free online library if you are finding Mythological Stories, because it brings beautiful stories and it keeps putting latest stories by the authors across the world. Make this page as favorite in your browser to get the updated stories for yourself. If you want us to remind you about touching new story in this category, please register and login now.
રામાયણ આધારિત છે મર્યાદા પુરુષોત્તમ રામના વનવાસ પર, ભરત અને રામના મિલન પર, સીતાન...
જાગુ હજી રાતના 11:00 વાગે બસ સ્ટેન્ડે ઉતરી હતી. આમ તો એણે રસ્તામાં જ પપ્પાને ફોન...
મહાભારતના યુદ્ધમાં અંદાજે ૬૦ લાખ નવયુવાન ક્ષત્રિય યોદ્ધાઓ હતા.આ યુદ્ધ ૧૮ દિવસ ચા...
જેમના સર્વો કર્મો દૂર થયા હતા, જેમનો યોગ્ય પવિત્ર સંસ્કાર થયો ન હતો, એવા સુખદેવજી જ્યારે સર્વનો ત્યાગ કરી ચાલી નીકળ્યા, ત્યારે પુત્ર નો વિરોહ દુઃખ પામેલા શ્રી વેદ વ્યાસજીએ તેમને રો...
રામાયણ આધારિત છે મર્યાદા પુરુષોત્તમ રામના વનવાસ પર, ભરત અને રામના મિલન પર, સીતાના હરણ પર, લક્ષ્મણના ભાતૃભાવ પર, કૈકયીના વરદાન પર, દશરથનો પુત્ર વિયોગ પર, મા કૌશલ્યાના ત્યાગ પર,હનુમા...
જાગુ હજી રાતના 11:00 વાગે બસ સ્ટેન્ડે ઉતરી હતી. આમ તો એણે રસ્તામાં જ પપ્પાને ફોન કરી દીધો હતો કે 15 મિનિટમાં એ પહોંચે છે. જેવું બસ સ્ટેન્ડ આવ્યો કે એકદમ ખુશ ખુશ થઈ ગઈ. "હાલો પપ્પા...
મહાભારતના યુદ્ધમાં અંદાજે ૬૦ લાખ નવયુવાન ક્ષત્રિય યોદ્ધાઓ હતા.આ યુદ્ધ ૧૮ દિવસ ચાલ્યું.આ ૧૮ દિવસના યુદ્ધમાં માત્ર ૧૮ લાખ નવયુવાન ક્ષત્રિય યોદ્ધાઓ બચ્યા હતા એવા પુરાવા લેખો પરથી સંશો...
કાલરી - બહુચરાજી:-કાલરી ગામ એટલે વીર વચ્છરાજસિંહ (ઝીંઝુવાડા નજીક રણમાં શહીદ થયેલા વાચ્છડા દાદા)નું મુળ ગામએટલે "કાલરી."હાલના બહુચરાજી તાલુકાનું આ ઐતિહાસિક ગામ.તત્કાલિન કાલર...
પૌરાણિક કથા:- ભક્ત બોડાણા આ વાત છે કળિયુગમાં ડાકોરમાં રજપૂત કુળમાં જન્મેલા વિજયસિંહ કે વજેસંગ બોડાણાની. તેમના પત્નીનું નામ ગંગાબાઈ. પૂર્વ જન્મના સંચિત કર્મથી શરૂઆતથી જ વિજયસિંહ બોડ...
કોઈક માણસના ભાગ્યમાં પણ હોતું નથી એટલું માન સન્માન ને આદર કાઠિયાવાડી સંસ્કૃતિમાં કેટલાક પ્રસંગોમાં પશુઓને પણ ઈતિહાસને પાને ઘણીવાર જોવા મળ્યું છે,એ વાંચતા સાંભળતા તો ઘડીક થંભી જવાનુ...
ભાઈ ના બલિદાન ની વાત...ભાઈ બહેન નું બલિદાનભાઈ કેશરસિંહજી બારૈયાબહેન રાજબાઈબાસૌરાષ્ટ્ર એ એક સંત અને શૂરવીરો ની ભૂમિ કહેવાય છે,સૌરાષ્ટ્ર માં ઘણી બધી જાતિઓએ ધર્મ, ગામ, ગાયો,બહેનદીકરીઓ...
બળતી ચિતા પર પણ સુધાને યાદ હતું. તેને કઈ રીતે તે છરી પોતાના હાથમાં પકડી હતી. આધિપત્યનું સરોવર હતું. તે અમેય સાથે ડૂબી રહી હતી. તેઓ તરત જ બહાર આવી ગયા. અમેયએ તેનો હાથ પકડી રાખ્યો હત...
️ *કાળી ચૌદસ કાળીમાંના જન્મ દિવસના રૂ૫માં મનાવવામાં આવે છે આ તહેવાર સાથે અનેક માન્યતાઓ સંકળાયેલી છે.* ️ *કથા 1: ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો*નરક ચૌદસનો તહેવાર મનાવવા પાછળ ઘણી...
કર્ણ એ મહાભારત સમય નો મહાન યોદ્ધા હતો. કર્ણ મહાન યોદ્ધા સાથે સાથે મહાન દાનવીર પણ હતો . કર્ણ ના જીવન માં મુસ્કેલી ખૂબ જ હતી . કર્ણ ના જીવન ની વાત કરીએ તો તે કુંતી માતા નો પુત્ર હતો...
મોગલ માંનો પ્રતાપ :મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે તો આવા આઈશ્રી મોગલ માંનો ઈતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે. મોગલ માંના પિતા એટલે ‘દેવસુર ધા...
પિતાનો પ્રેમ બેતાલે વિક્રમ આગળ બીજી કોયડો મૂકી. લીલાવતી નામની સ્ત્રીએ ચોર સાથે લગ્ન કર્યા. લગ્ન પછી પુરુષે ચોરી છોડવાનું નક્કી કર્યું. જો કે, જ્યારે તેઓને એક પુત્ર થયો, ત્યારે તે વ...
નારદ નામ સાંભળતાજ પ્રશ્ન થાઈ કે તે કોણ હતા....તો સ્વયંભુ મનવંતરમાં ભગવાન બ્રહ્મદેવે સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે દસ માનસ પુત્ર ઉત્પન્ન કરીયા તેમના એક એટલે "નારદ મુનિ". એ દશ પ્રજાપતિ...
હાથ વાળા વિરાટ સ્વરૂપ નારાયણ (ભગવાન વિષ્ણુ) ના નાભિ માંથી કમળના ફૂલમાં બેસીને બ્રહ્માજીનો જન્મ થયો હતો. જ્યારે ભગવાન વિષ્ણુની શક્તિથી સંપન્ન બ્રહ્માજીએ સૃષ્ટિનો સંકલ્પ લીધો, ત્યારે...
પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખુબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યું ન...
આ પણા શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે, પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ. શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારના ઋણ હ...
ગજાનન શ્રીગણેશ ..એટલે તો પ્રથમ પૂજનીય દેવ. લાંબી સૂંઢ, મોટા કાન, ઝીણી આંખો વાળા દુંદાળા દેવ છે ગજાનન. શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિ...
આ વાર્તા એક શિક્ષક અને વિદ્યાર્થીન પ્રમ ઉપરથી લખવામાં આવી છે. એક નાનકડુ ગામ હતુ. તેની અંદર એક પ્રાથમિક શાળા હતી.તેની અંદર ૨૦૦જેટલા વિદ્યાર્થીઓ અને ૬ શિક્ષકો હતા. પણ...
ભીમ અને હનુમાનએક દિવસ, જ્યારે પાંડવો વનવાસમાં હતા, ત્યારે પવન એક સુંદર કમળ લાવ્યો અને તેને દ્રૌપદી પાસે ફેંકી દીધો. તે તેની મીઠી સુગંધ અને દૈવી સૌંદર્યથી પ્રસન્ન હતી. તેણીએ ભીમને ત...
ભાઈ અને બહેન ના સંબંધ નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. શ્રાવણ માસ ના પૂર્ણિમા ના દિવસે આ તહેવાર ઉજવવા માં આવે છે. જેને શ્રાવણી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. મુંબઈ અને કોંકણ જેવા દરિ...
કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા કેદારનાથ ધામ (કેદારનાથ મંદિર) એ ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં...
"રાજા ભરથરી"જનશ્રુતિ અને પરંપરા અનુસાર ભર્તૂહરિ વિક્રમ સંવતના પ્રવર્તક સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના અગ્રજ માનવામાં આવે છે.વિક્રમ સંવત ઈસવીસન પૂર્વે ૫૬ થી પ્રારંભ થાય છે.જે વિક્...
નિદ્રા દેવી અને લક્ષ્મણ - હિન્દુ પૌરાણિક કથા જ્યારે વનવાસની પહેલી રાતે લક્ષ્મણને ઊંઘ ન આવી ત્યારે એવું માનવામાં આવે છે કે નિદ્રા દેવી, નિદ્રા દેવી તેમની સામે આવી અને તેમને ઊંઘ ન આવ...
કેદારનાથ મંદિર હજુ પણ વણઉકેલાયેલ કોડ છે. કેદારનાથ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું તેના વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. પાંડવોથી લઈને આદ્ય શંકરા ચાર્ય સુધી પણ પરંતુ અમે તેમાં જવા માંગ...
દેવભૂમિ દ્વારકાનો ઇતિહાસ દ્વારકા (ઉચ્ચારણ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ ત...
રાજગોર બ્રાહ્મણ નો ઇતિહાસમુંબઈ રાજ્યના ઈ.સ. ૧૯૦૧ માં પ્રસિદ્ધ થયેલ ઈ.સ. ૧૮૯૧ ના વસ્તી ગણતરી મુજબ કચ્છ અને કાઠીયાવાડ સહિત બ્રહ્મનો ની કુલ સંખ્યા ૫,૬૮,૮૬૮ હતી, જે કુલ હિંદુ વસ્તી ના...
છેલ્લો જૂનાગઢ ના હિન્દૂ રાજા રા'માંડલિક (જૂનાગઢ)અને આઈ નાગબાઈ માં મોણીયા (વિસાવદર )જૂનાગઢ તાબાના પ્રદેશમાં બીજો એક ઉજ્જડ ટીંબો આજે પણ પડ્યો છે. એને પાટ ખિલોરીનો ટીંબો કહે છે. પ...
શાદુલપીરનું જગ્યામાં આગમન“કેમ ઉશ્કેરાયેલા છો, શાદુળ ખુમાણ ?” સંતે સવારની આજારસેવા પતાવીને ગાયો દોતાં દોતાં એ મહેમાન આવેલા જુવાનને પૂછ્યું.“મોકળો થવા આવ્યો છું; હવે પાછા જવું નથી.”...
મહા તેજસ્વિની શ્રી આઇ લીરબાઈ માતાજીલીરબાઈ માતાજીએ તેમના જીવન ક્રમ દરમ્યાન રામદેવ પીરના અઢાર મંડપો કરેલા છે. લીરબાઈ માતાજીના હાથે છેલ્લા બે મંડપ નવીબંદર તથા બગવદર ગામે થયેલા જે ઈતિહ...
*: મહારાજ વિક્રમ નો તે ઉપાય શું હતો?? શું તે ઉપાય કારગત નિવડશે?? શું બધા પોપટ અને આપણા મહારાજ વિક્રમ (પોપટભાઈ) આ આદિવાસી શિકારી ની જાળ માં થી બચી શકશે???કે પછી બીજી કોઈ મુસીબત.. પો...
શિરડીના સાંઈબાબાની કૃપાના વાંચ્છુકો તો અગણિત છે. દરેક શહેરના દરેક મહોલ્લામાં સાંઇની દેરી અને દરેક શહેરમાં સાંઇનું એકાદ મોટું મંદિર હોય જ છે. તેમનો ફોટો ઘણાં ઘરોમાં હોય છે. તો સાંઈબ...
"સત્યવાદી રાજા હરિશ્ચંદ્"️️️️️ શ્રી રામ ના પૂર્વજ અને પ્રાચીન ભારતીય ઇતિહાસમાં રાજા હરિષચંદ્ર સત્ય અને સદ્ગુણનું પ્રતીક તરીકે જેનું વાતે વાતે નામ લેવાય છે.તેઓ તેમના સત્ય અને પ્રતિબ...
ગીર તો અજરાઅમર છે.આ લેખ માં આપણે ગીર ના 200 વર્ષ જુના નેસ ની માહિતી, મસવાડી ના ઉદ્દભવ ની માહિતી જોઈએઆજે ગીર ના સાંઢબેડા નેસ ની માહિતી રજૂ કરું છું.આ નેસ માં પીઠળ આઈ ની ડેરી છે.ભૂતક...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser