The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Matrubharti is the unique free online library if you are finding Motivational Stories, because it brings beautiful stories and it keeps putting latest stories by the authors across the world. Make this page as favorite in your browser to get the updated stories for yourself. If you want us to remind you about touching new story in this category, please register and login now.
સંધ્યાએ ખુબ મોટી અપેક્ષા એ કુમળા બાળક પાસે રાખી હતી. એને હતું કે, રોજ કોઈને કોઈ...
વિશેષ બેંક ખાતું...કલ્પના કરો કે તમારી પાસે એક સ્પેશ્યલ બેંક એકાઉન્ટ (બેંક ખાતું...
જેના હ્રદયમાં ઇશ્વર છે તેને કોઇ “સુતક” નડતું નથી.ફેબ્રુઆરી 2007નો સમયગાળો.. વડોદ...
સંધ્યાએ ખુબ મોટી અપેક્ષા એ કુમળા બાળક પાસે રાખી હતી. એને હતું કે, રોજ કોઈને કોઈ ખોટી વાત રજુ કરીને અભિમન્યુને ખોટી આશા આપવી એના કરતા હકીકત જણાવી દેવી એજ યોગ્ય છે. સંધ્યાએ પોતાની વા...
શીર્ષક : પાઠ ©લેખક : કમલેશ જોષીતમે કદી કોઈને જિંદગી ભર યાદ રહી જાય એવો ‘પાઠ’ ભણાવ્યો છે ખરો? અમે જયારે પ્રાથમિકમાં ભણતા ત્યારે ગુજરાતીમાં કેટલાય પાઠ ભણવાના આવતા. પેલો આનંદીના બાલાર...
વિશેષ બેંક ખાતું...કલ્પના કરો કે તમારી પાસે એક સ્પેશ્યલ બેંક એકાઉન્ટ (બેંક ખાતું) છે અને દરરોજ, તે બેંક ખાતામાં 86,400 રૂપિયા જમા થાય છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો પરંતુ તમે બેંક ખ...
કામની કળા અલગ કામ બીજાને પ્રેરણા આપે છે ઘણીવાર મનુષ્યને પોતાનું જ કામ કરવાનુ હોય છે અથવા એને બીજા દ્વારા કોઈ કામ કરવા માટે કહેવામા આવે છે. ત્યારે એ પહેલાં વિચારે છે અને પછી કહે છે...
1258.*ભેગું એની પાસે જ થાય છે , જે વહેંચી શકે છે.,,,* *પછી ભલે એ પ્રેમ હોય, પૈસો હોય, ભોજન હોય કે માન સન્માન હોય .**સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે..* *અને**સહુને નોખા કરવાની...
ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૦ “સરસ તમે આવો પછી એક દિવસ આપણે સાથે જઈશું. તું કહેજે ક્યાં જવું છે?”“એવું કાંઈ નથી. તમે જ્યાં મને લઇ જશો મને ગમશે જ.”“ઓહ! એવું કેમ? તારા મનપસંદ જગ્યા...
દીકરીની વિદાય વખતે પિતા જ છેલ્લીવાર રડે છે, કેમ, ચાલો આજે વિગતવાર સમજીએ. બીજા બધા ભાવુક થઈને રડે છે, પણ પિતા એ દીકરીના બાળપણથી લઈને તેની વિદાય સુધીની ભૂતકાળની...
ગુરુ વગર નું જ્ઞાન નકામું. જય ભોલેનાથ... જય દ્વારિકાધીશ... જાય શ્રી રામ... આપનો ભારત દેશ એ ગુરુ નો છે. આપણા વડીલો કહે છે કે ગુરુ વગર નું જીવન નકામું છે ગુરુ વગર નું જ્ઞાન નકામું છે...
જેના હ્રદયમાં ઇશ્વર છે તેને કોઇ “સુતક” નડતું નથી.ફેબ્રુઆરી 2007નો સમયગાળો.. વડોદરાથી 50 કિલોમીટર દૂર આવેલું 30 હજારની વસ્તી ધરાવતું એક નગર.. જ્યાં 80 વર્ષના વૃદ્ધ સ્થાનિક ડોક્ટરો પ...
સૂર્યાસ્ત 10 સૂર્યકાંત ના ગળામાં થતા અસીમ દુખાવાના કારણે.તેમના ગળા પર ડોક્ટરે કહેલી બેંડેડ ધનસુખે લગાવી આપી. એનાથી દુખાવો તો સદંતર મટી ગયો. પણ ડૉકટર ના કહ્યા પ્રમાણે એની આડ અસર શરુ...
સપ્તપદીના સાત ફેરા અને એનાં વચન પ્રત્યે પતિ પત્ની બંને દ્રઢ બને તો તુટતી જતી લગ્ન સંસ્થાને બચાવી શકાય. તુલસી વિવાહનો તહેવાર પુરો થતાં, હવે સગાં સંબંધીઓમાં લગ્નની મોસમ શરૂ થઈ ગઈ છે,...
લેખ:- સફળતાની દિશામાંલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની↘️ ⬇️ ↙️ ⬅️ ↖️ ↕️ ↔️ ↩️ ↪️ ⤴️ ⤵️ આ ઉપર જેટલાં પણ તીર દેખાય છે એ બધાં જ સફળતાની દિશા સૂચવે છે. ટૂંકમાં, જ્યાં મહેનત અને...
*"બ્રેડ"*એક વખત એક બેકરીની ટ્રકમાંથી બ્રેડ પડી ગયો અને તે જમીન પર અથડાતાં તેના ટુકડા થઇ ગયા. *ત્રણ કાગડાઓની નજર એક નાના ટુકડા પર પડી અને તેને પકડવા માટે લડવા લાગ્યા.**આખરે, એક કાગડ...
ઝવેરભાઈ પટેલ અને લડબાના છ સંતાનો પૈકીના એક વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ ગુજરાતના નડિયાદ ખાતે થયો હતો. તેમની જન્મતારીખનો કોઈ રેકોર્ડ નથી. સામાન્ય રીતે સ્વીકૃત તારીખ ઓક્ટોબર 31, 1875...
દીકરીનાં આ સવાલો એ આજ રડાવી દીધો, બની શકે આપની દીકરીએ પણ આ રીતે ક્યારેક રડાવ્યા હશે. ઘણા દીવસો પહેલા પ્રયાગરાજ ગયેલ ત્યા ત્રિવેણી સંગમમાં ડૂબકી મારતો વીડીયો મારા ફોનમાં હતો, તે વીડ...
"તુ કયાં છે ? મને તારી બહુ યાદ આવે છે. આજે હું ખુશ છું કારણ કે આજે એનો જન્મ દિવસ છે. હદયમાં કયાંક ઉંડે ઉંડે કોઈ દુઃખી છે. તે કોણ છે તે ખબર નથી.હું દોડતી દોડતી તેના રૂમ તરફ ગઇ ત્યાં...
ભાગ-૯ નો બોધબોધ :- ઘણીવખત સમજદારી આવે તો છે પણ વધારે મોડું થઈ જાય છે...જે ઉમંગ ના કેસ માં થયું છે... પાછળ થી પસ્તાવો થાય અને તમને એવો અહેસાસ થાય કે મે ખોટું કર્યું છે તો તે કઈ કામન...
કૃષ્ણકુમાર સિંહ ગોહિલ જન્મ ૧૯ મે ૧૯૧૨ જેઠ સુદ ત્રીજ વિક્રમ સંવત ૧૯૬૮ ભાવનગરમૃત્યુ ૨ એપ્રિલ ૧૯૬૫ ભાવનગરરહેઠાણ : નિલમબાગ પેલેસ , ભાવનગરખિતાબ : કમાંડર, હીઝ હાઇનેસ, મહારાજા રાવ શ્રી, ભ...
બદલાતાં કર્મોક્ષણે ક્ષણે બદલાવ એજ સાચો આનંદઘણીવાર આપણાં બધાને મનમાં પ્રશ્ન થતો હોય છે કે કોઈ પણ મનુષ્ય હંમેશાં આનંદિત કઈ રીતે રહી શકે. તો મને પણ એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ઉત્સુકત...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser