The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Matrubharti is the unique free online library if you are finding Biography, because it brings beautiful stories and it keeps putting latest stories by the authors across the world. Make this page as favorite in your browser to get the updated stories for yourself. If you want us to remind you about touching new story in this category, please register and login now.
દર વર્ષે ૨૫મી ડિસેમ્બર નાતાલ નજીક આવતી જાય તેમ તેમ કોણ જાણે કેમ સાન્તાક્લોઝ જોવા...
વડોદરા શહેરને દિર્ઘદ્રષ્ટા મહારાજ સયાજીરાવ (ત્રીજા) એ આપેલી અમૂલ્ય ભેટ પૈકીની એક...
અમેરિકાના ૩૫માં પ્રમુખ જ્હોન એફ. કેનેડીએ પોતાના દેશના નાગરિકોને સંબોધીને એક વાર...
ધારાવાહિક:- આપણાં મહાનુભાવોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીતો ચાલો, મહાનુભાવોની ઓળખ આગળ વધારીએ. આપ સૌનાં પ્રતિસાદ થકી જ મને લખવાની પ્રેરણા મળે છે. તો વાંચીને પ્રતિભાવ જરૂરથી આપશો....
દર વર્ષે ૨૫મી ડિસેમ્બર નાતાલ નજીક આવતી જાય તેમ તેમ કોણ જાણે કેમ સાન્તાક્લોઝ જોવાની તરસ વધતી જાય છે! બાળપણમાં તો મને આ સાન્તાક્લોઝ માટે બહુ એલર્જી હતી. એવી એલર્જી કે મમ્મી-પપ્પા, આ...
વડોદરા શહેરને દિર્ઘદ્રષ્ટા મહારાજ સયાજીરાવ (ત્રીજા) એ આપેલી અમૂલ્ય ભેટ પૈકીની એક એટલે ન્યાયમંદિર વડોદરાની ઐતિહાસીક ઇમારત પૈકીની એક અને દિર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા...
અમેરિકાના ૩૫માં પ્રમુખ જ્હોન એફ. કેનેડીએ પોતાના દેશના નાગરિકોને સંબોધીને એક વાર કહ્યું હતું કે, " ન પૂછો કે દેશ તમારા માટે શું કરશે, એમ કહો કે તમે દેશ માટે શું કરશો? " આ વાક્ય દરેક...
મિત્રો જેટલા મળ્યા છે બહુ ઊંચા ગજાના મળ્યા છે.આજે કંઈ ભારે ભારે નથી લખવું બસ એક હલકું ફુલકું લખવું છે. મારા જીવનમાં મારા માતા-પિતા બાદ સીધો બીજો નંબર ભૈબંધ (મિત્રો) નો આવે છે કારણ...
બંદરિય નગરી માંડવી ના બંદર ની આ વાત છે દરિયાઈ માર્ગે માંડવી બંદર થી દ્વારકા,પોરબંદર,નવલખી અને મુંબઇ અવરજવર કરાતી ૮ નવેમ્બર ૧૮૮૮ ની સવારના સાડા સાત વાગે વૈતરણા નામ નો જહાજ ૭૪૬ જેટલા...
વિનોદ સાહની : એક ગુપ્તચર જેમણે સરકાર સામે પણ અવાજ ઉઠાવ્યોઓગસ્ટ 1977,જમ્મુ ના મુખ્ય માર્ગ પર એક ટેક્સી દોડી રહી છે. સ્પીકરમાંથી વાગતા ગીતો સાથે ડ્રાઇવર ક્યારેક ગણગણે છે. ટેક્સીની...
તમે કોણ છો ? તમારી પોતાની ઓળખ શું? પોતાની ઓળખ નો મતલબ શું છે.? શું ઘર-પરિવાર બાળકો અને સંબંધોથી જિંદગી પૂર્ણ નથી થતી? પોતાની જાતને જાણવું જરૂરી છે? પોતાની ઓળખ હોવી પણ જરૂરી છે? માર...
ડો. મુથુલક્ષ્મી માટે કહી શકાય કે ખૂબ લડી મર્દાની થી, વહ મદ્રાસ કી રાની થી.1886 એટલે કે દોઢ સદી પહેલાં અત્યંત સંકુચિત દક્ષીણ ભારતીય રિવાજો વચ્ચે એક કુરિવાજ દેવદાસીનો હતો. નૃત્યકલા ન...
હેલો મિત્રો કેમ છો બધા? આજે ફેબ્રુઆરી મહિના નો પ્રથમ રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ આજ ની તારીખ ૦૨-૦૨-૨૦૨૦ કેટલી સરસ તારીખ છે નહિ એને આગળ થી ગણો કે પાછળ થી સેમ જ . કોઈ પણ બાજુ...
વેલવિશર એક મંચ પર ઉભેલ અમે બે ખબર નહિ ક્યારે એકબીજાના જીવનભરના દોસ્તીના સગપણમાં પરોવાઈ જઈશું એનો ખ્યાલ જ ના રહ્યો. એ દિવસ હજીય યાદ...
અરે ભગવાન આજે પાછુ નવું તોફાન કર્યું આ છોકરાએ એવી બૂમ પાડતી રુક્મિણી ચિંતા સાથે તેના પતિ ને કહેવા બહારની રૂમમાં આવી, કેમ શું થયું એવું કહેતા કેશવભાાઈ શોફા ઉપર બેેેંઠા. વર્ષા - જ...
નમસ્કાર મિત્રો,મારા જીવનમાં અત્યાર સુધીમાં ઘણા અનુભવો થયા છે જેને યાદ કરતાં જ મન રોમાંચિત થઈ ઉઠે છે, મને વિચાર આવ્યો કે મારા આ અનુભવો નાં તમને પણ સહભાગી બનાવું. આજની પહેલા અનુભવની...
વિજ્ઞાન ઉત્સવ -ડો.વિક્રમ સારાભાઇ જન્મદિન ગરવી ગુજરાતના ગૌરવવંત સપૂત અને ભારતીય અંતરીક્ષ સંશોધનના પ્રણેતા ડો.વિક્રમ સારાભાઇનો જન્મ ૧૨મી ઓગસ્ટ ૧૯૧૯ ના થયો હતો. તેઓ અમદ...
પ્રકરણ - ૭૧ "तुम मुझे भूल भी जाओ तो ये हक़ है तुमकोमेरी बात और है मैंने तो मुहब्बत की है".સુધા મલ્હોત્રા ~~~ ફિલ્મજગતમાં અકાળે વિલાઈને ભુલાઈ ગયેલો એક મધુર અવાજ સુધા મલ્હોત્રાનો જન્મ...
છેલ્લા વર્ષો માં તમારો જે પ્રેમ મળ્યો એવો જ પ્રેમ આ નવા વર્ષ માં પણ મળે અને સાથે છેલ્લા ઘણા સમય થી લખવાનું બંધ હતું તો આ નવા વર્ષ થી ફરી સ્ટાર્ટ કર્યું અને હવે નિયમિત રીતે લખાય એટલ...
सौगंध मुझे इस मिट्टी की मैं देश नही मिटने दूँगा ये देश नही मिटने दूँगा ये देश नही झुकने दूँगा सौगंध मुझे इस मिट्टी की मैं देश नही मिटने दूँगा मैं देश नही मिटने दूँगा मेरी धरती मुझस...
મનુષ્ય એક સામાજિક પ્રાણી છે.એકલો અટૂલો એ લાંબો સમય સુધી રહી શકતો નથી.પ્રત્યેક મનુષ્ય ને કોઈ ને કોઈ સાથ સંગાથ ની જરૂર પડતી હોય છે પછી તે પુખ્તવય નો હોય કે નાનું બાળક હોય....
પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ નિર્ણાયક દિવસ ભાગ - 9 જોતજોતામાં ફેબ્રુઆરી 2020 આવી ગયો. મારી ઇવેન્ટ 9 ફેબ્રુઆરી 2020 ના રોજ હતી. Ahmedabad Cranks (A.C.) દ્વારા આયોજિત Sports A...
ઉમાશંકર જોષી સ્મરણાંજલિ ગાંધીજી, નાનાલાલ અને મુનશીજી પછીના ‘યુગ પ્રચારક સાક્ષર’તરીકે કવિશ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ જેમને ઓળખાવ્યા છે....તે ઉતમસર્જક,કવિ,એકાં...
આજથી ૨૪ વર્ષ પહેલાં મહેસાણા જિલ્લા ના ઊંઝા તાલુકાના વણાગલા ગામ ના ચૌધરી પરિવાર માં મારો જન્મ થયો હતો. જન્મ સમયે મારો પરિવાર એટલો સંપન્ન નોહતો જે આ સમયે છે. પરિવાર :-...
ગુજરાતી માં કહેવાય છે ને લાગણી નાં સંબંધો લોહીના સંબંધો કરતા મજબૂત હોઈ છે. વાત છે તો સાચી પણ એ સંબંધો ને દિલ થી નિભાવવા પણ પડે અને આ લાગણીની દોર બંને તરફ થી સારી રીતે સચવાય...
ભારતીય વરુ - Indian Grey wolf ગુજરાતી માં જેને નાર ,નાવર , ભગાડ કે ભેડિયા નામે ઓળખીએ છીએ આમ તો શ્વાન કુળ નું પ્રાણી છે આપણે સૌએ એક ફીલ્મ જોઈ હશે જેમાં એકેલા નામનું પ્રાણી હોય છે જે...
“સારિકા ના પપ્પા ને કઈ થઇ નઈ ગયું હોય ને...?” “અહી આવી અને મને કીધું પણ નઈ...???? કે પછી....કઈ બીજી જ ઘટના થઇ હશે...????” પણ એટલી વાર માં તો.... “ચાલો નિરવ સર કંપની આવી ગ...
આજે મારે વાત કરવી છે મારા મધકાકાની.મધકાકા એટલે પ્રશ્ન થઈ આવે. આવું નામ કેમ છે એમનું નામ ખબર નથી પરંતુ મારા માટે એ મારા મધકાકા છે. વાત એવી છે કે મારો શાળાએ જવાનો સમય અને એમનો એક ખૂણ...
હું હતાશ થઈ ને મારા ઘરે ગયો. હવે મારા માં પેલા જેવો પુસ્તક વાંચવા નો કીડો રહીયો નોતો. હું હોસ્ટેલ માં હતો ત્યારે હંમેશા મિત્રો ની સાથે સમય પસાર કરતો, પરંતુ હવે હું પહેલા કરતા એકલો...
તારા કેટલા માર્ક્સ છે? મેરીટ થાય છે? ઓહ હા, કઈ કૉલેજ માં એડમીશન લેવા નું છે? તારી જોડે સ્ટેપ્લર છે? અને હા કયા ડોકયુમેન્ટ જોડેલા છે માર્કશીટ ની સાથ...
23મી માર્ચ 1931ના દિવસે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને સાંજે સાત વાગે ફાંસી આપવામાં આવી હતી. ખરેખર, તો ફાંસી નો સમય ૨૪મી માર્ચ 1931ના દિવસે સવારે સાત વાગે રાખવામાં આવ્યો હત...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser