Chalo Farva jaiye book and story is written by Tr. Mrs. Snehal Jani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chalo Farva jaiye is also popular in Travel stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચાલો ફરવા જઈએ - Novels
by Tr. Mrs. Snehal Jani
in
Gujarati Travel stories
ધારાવાહિક:- ચાલો, ફરવા જઈએ. સ્થળ:- માંગી-તુંગી તીર્થ ક્ષેત્ર મહારાષ્ટ્ર લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની આ જગ્યા ખૂબ જ જૂની છે જેમાં બે ઢોળાવ છે માંગી-તુંગી એ એકાંત પર્વતની બે ખીણ, છે જેનું નામ બે બહેનો માંગી અને તુંગીના નામ પરથી રાખવામાં આવ્યું છે. માંગી 4343 ફૂટની ઊંચાઈએ છે અને તુંગી સમુદ્રની સપાટીથી 4366 ફૂટ છે. અમે માંગી ઢોળાવ પર 6 અને તુંગી ઢોળાવ પર 2 બકલ્સ શોધી શકીએ છીએ. પદ્માસન અને કાયોતસર્ગમાં તીર્થંકરોના 600 જૈન ચિત્રો છે. આવા વિવિધ ચિહ્નો પર કોતરણી સ્પષ્ટ નથી. અહીં આદિનાથ અને શાંતિનાથ ગુફાઓમાં પથ્થર પર અસંખ્ય કોતરણીઓ સંસ્કૃત ભાષામાં કરવામાં આવી છે.
લેખ:- ઓરોવિલ - સ્થળની મુલાકાત લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની નમસ્તે મિત્રો. આ કોરોનાકાળમાં ઘરમાં બેસીને બધાં કંટાળી ગયા હશો ને? ચાલો આજે ફરવા લઈ જાઉં. પણ જોજો પાછળથી ફરિયાદ નહીં કરતાં કે આવું કેવું ફરવાનું? ઘરમાં જ બેઠા ...Read Moreતે કોઈ ફરતું હશે? ફરાય. ચાલો હું ફેરવું. આજે આપણે જઈશું ઓરોવિલની મુલાકાતે. તમને થશે આ વળી ઓરોવિલ શું છે? આ એ જગ્યા છે જ્યાં કોરોનાકાળમાં ગુજરાતનાં આરોગ્ય સચિવ રહી ચૂકેલા જયંતિ રવિની હાલમાં જ નિયુક્તિ થઈ છે. તમિલનાડુમાં આવેલ ઓરોવિલ ફાઉન્ડેશનનાં સેક્રેટરી તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે. તો ચાલો, ઓરોવિલ જઈએ. ? તમિલનાડુમાં આવેલ અરવિંદ આશ્રમની નજીક જ
લેખ :- રાજગુંધા ઘાટી (ખીણ)નો પ્રવાસ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની જ્યારે સુંદર પહાડોની વચ્ચે ફરવા જવાનું મન થાય ત્યારે હિમાચલ પ્રદેશ જ મગજમાં આવે છે. લોકો હિમાચલ પણ ખુબ ફરવા જાય છે. કેટલાક લોકો સિમલા અને મનાલી ...Read Moreછે તો કેટલાક અહીંના ગામડા અને નગરોમાં ફરવા જાય છે. જ્યારે કોઈ જગ્યા વધુ પ્રખ્યાત થઈ જાય ત્યારે તે પોતાનું કુદરતી આકર્ષણ ગુમાવી બેસે છે. પછી ત્યાં જવાનું વધારે મન થતું નથી. આવું થાય ત્યારે નવી જગ્યાની શોધ કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં એવી ઘણી જગ્યા છે જેને હજુ લોકો સુધી પહોંચતા વાર લાગશે. આથી જ આ જગ્યાઓનું કુદરતી સૌંદર્ય હજુ
લેખ:- સોન ભંડાર ગુફા વિશેની માહિતી લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ભારત દેશમાં અનેક રહસ્યમય સ્થળો છે, જે વિજ્ઞાન માટે પણ આજે કોયડો સમાન છે. આ કોયડામાં સોન ભંડારનો કોયડો પણ છે, જે બિહારના નાલંદા જિલ્લાનાં રાજગીરમાં સ્થિત છે. ...Read Moreકહેવામાં આવે છે કે આ સ્થળ પર સોનાનો ભંડાર છે, અને આથી જ આ જગ્યા 'સોન ભંડાર' તરીકે ઓળખાય છે. આ ભંડાર હર્યક વંશના સંસ્થાપક બિંબિસારની પત્નીએ છૂપાવ્યો હતો. આજ સુધી કોઈ પણ વ્યક્તિ આ ખજાના સુધી પહોંચી શકી નથી. ઈતિહાસકારોનાં કહેવા પ્રમાણે હર્યક વંશનાં સંસ્થાપક બિંબિસારને સોના-ચાંદીપ્રત્યે ખૂબ લગાવ હતો. આ માટે તેઓ સોનું અને સોનાનાં ઘરેણાં એકઠાં કરતા
લેખ:- જટોલી શિવ મંદિર વિશે માહિતીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆપણા દેશમાં રહસ્યમય મંદિરોની કમી નથી. ક્યાંક મંદિર હવામાં ઝૂલતા થાંભલાઓ પર ટકેલું છે તો ક્યાંક ગરમ પહાડ પર પણ એસી જેવી હવા ઉડે છે. એટલે કે, આશ્ચર્યજનક મંદિરોની સારી ...Read Moreછે. અહીં હું એવા જ એક અનોખા શિવ મંદિર વિશે જણાવી રહી છું, જે 39 વર્ષમાં પૂર્ણ થયું હતું. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે ભોલે બાબા પોતે આ સ્થાન પર આવ્યા હતા. તો ચાલો જાણીએ આ મંદિર વિશે વિગતવાર….જો કોઈ પ્રવાસી પહાડીની ટોચ પર આવેલું ભવ્ય અને અદભૂત મંદિર જોવા માંગે છે, તો જટોલી શિવ મંદિર એ
લેખ:- દુનિયાનાં સૌથી નાનાં દેશ સીલેન્ડની સફરલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીવિશ્વમાં એક બાજુ રશિયા.બ્રાઝિલ, ઓસ્ટ્રલિયા, અમેરિકા અને ભારત જેવા વિશાળ દેશો છે તો બીજી બાજુ નાના દેશોની પણ એક અનોખી દુનિયા છે. તમને થશે કે આ પાછું શું નવું ...Read Moreતમને હમણાં વેકેશન હોવાથી ઝારખંડ તો ફેરવી લાવી! હવે આજે તમને લઈ જાઉં છું દુનિયાનાં સૌથી નાનાં દેશની સફરે. હા, બરાબર વાંચ્યું, સૌથી નાનાં દેશની સફરે. આ દેશનું નામ છે - સીલેન્ડ. ચાલો જઈએ એની સફરે, જેની સંપૂર્ણ માહિતી ઈન્ટરનેટ પરથી લીધી છે.નવાઈની વાત એ છે કે સીલેન્ડ નામના દેશની વસ્તી માત્ર 27 લોકોની છે. આનું કુલ ક્ષેત્રફળ દૂરથી ટેનિસ