To whom should I tell my grief by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

Episodes

હું મારી વ્યથા કોને કહું by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા in Gujarati Novels
લેખક તરફથી:- આ મારી ગદ્યના રૂપમાં બીજી રચના છે. આ મારી રચના વાચકો સમક્ષ મુકું છું. તથા આશા રાખું છું કે વાચકમિત્રોને આ ર...
હું મારી વ્યથા કોને કહું by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા in Gujarati Novels
એક વાર મને યાદ છે તે મુજબ અમે આઠ ભાઈઓ ધર, ધૃવ, સોમ, અપ, અનલ, અનિલ, પ્રતુષ, પ્રભાસ હતા. સંયોગ વશ અમે બધા આકાશ માર્ગે ભ્રમ...
હું મારી વ્યથા કોને કહું by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા in Gujarati Novels
ગંગા તેમના આઠમા પુત્રને પોતાની સાથે લઈ ચાલ્યા ગયા. પોતાના એકમાત્ર પુત્રનિ વિયોગ મહારાજ શાંતનુને કોરી ખાવા લાગ્યો. તેમને...
હું મારી વ્યથા કોને કહું by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા in Gujarati Novels
પિતાશ્રી માતાશ્રીના વિદાઈ થયા બાદ દુ:ખી હતા પરંતુ તેઓ મારાથી ખુશ હતા. મને તેમણે યુવરાજ પદ આપ્યું. હું પણ યથાશક્તિ પ્રજાન...
હું મારી વ્યથા કોને કહું by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા in Gujarati Novels
આમ મારી અને નિષાદ વચ્ચે સંવાદ ચાલુ હતો. “ધન્ય છે મહારાજ પુત્ર તમારી જનેતાને. મારી કન્યા માટે તમે તમારું સર્વસ્વ ગુમાવી ન...