Episodes

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ by Prashant Dayal in Gujarati Novels
તા. ૨૫મી ફેબ્રુઆરી હતી. અમદાવાદ રેલ્વે સ્ટેશનથી વિશ્વ હિંદુ પરિષદના કારસેવકો સાબરમતી એક્સપ્રેસ દ્વારા અયોધ્યા જવાના હતા....
‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ by Prashant Dayal in Gujarati Novels
મેં ગોધરા છોડી દીધું હતું પણ મારું મન હજી ગોધરામાં જ હતું. કોલસો થઈ ગયેલી લાશો, સળગી ગયેલો ડબ્બો અને જે સળગતા કોચમાંથી જ...
‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ by Prashant Dayal in Gujarati Novels
ગોધરાકાંડની ઘટનાના પછી ચોવીસ કલાકમાં હિન્દુઓના મનમાં અનેક ઉથલપાથલો થઈ હતી, કારણ કે તે આખી ઘટનાથી ખૂબ દુ:ખી હતા. તેમને એ...
‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ by Prashant Dayal in Gujarati Novels
મેઘાણીનગરમાં કંઈ બનશે તેની કોઈને કલ્પના પણ ન હતી.જેના કારણે ગુલબર્ગ સોસાયટી બહાર બંદોબસ્ત વધારવામાં પોલીસ ઇન્સ્પેક્ટર કે...
‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ by Prashant Dayal in Gujarati Novels
અમદાવાદમાં ચારે તરફ ભડકા શમ્યા નહોતા. લોકો રહી-રહીને પણ બહાર નીકળી પોતાનો હિસાબ પૂરો કરતા હતા. જો કે અમદાવાદ માટે કોમી ત...