પ્રેમની એ રાત.

(0)
  • 264
  • 0
  • 78

તારીખ 22 મી જાન્યુયારી, 2024 નાં રોજ જયારે અયોધ્યા માં ભગવાન રામ ની મૂર્તિ ની સ્થાપના થઈ અને આખા દેશ માં આનંદ છવાઈ ગયો.ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેર માં ગોતા જેવા વિસ્તાર માં જાનવી તેના પપ્પા નાં નિધન નાં 3 મહિના બાદ પોતાનો કોલેજ નો અભ્યાસ પડતો મૂકી ને પોતાના ઘર નું ગુજરાન ચલાવવા નોકરીની શોધ માં લાગી પણ પોતાની પાસે કોઈ ડિગ્રી નાં હોવાથી બધી જગ્યાએ થી તેને નિરાશા જ હાથ લાગી.પણ જાનવી હિંમત નાં હારી કેમ તેની પાસે ડિગ્રી નહતી પણ તેની મમ્મી દ્વારા ગરથુથી માં મળેલી રાંધણકલા હતી. જાનવી રસોઈ બનવવા માં માહેર હતી. તેથી તેને પોતાના પપ્પા નાં મિત્રો તથા સગાસંબંધીઓ પાસેથી ઉછીના નાં નાણાં લઇ ને શહેર નાં એક પોશ વિસ્તાર નાં ફૂટપાથ પર આ શિયાળા ની કડકડતી ઠંડી માં બાજરી નાં રોટલા અને ડુંગરીયું ની લારી ચાલુ કરી.જેનું મુર્હત તેને તેની મમ્મી નાં કહેવાથી 22 મી જાન્યુઆરી, 2024 રાખ્યું.

1

પ્રેમની એ રાત - ભાગ 1

પહેલો ઓર્ડરતારીખ 22 મી જાન્યુયારી, 2024 નાં રોજ જયારે અયોધ્યા માં ભગવાન રામ ની મૂર્તિ ની સ્થાપના થઈ અને દેશ માં આનંદ છવાઈ ગયો.ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેર માં ગોતા જેવા વિસ્તાર માં જાનવી તેના પપ્પા નાં નિધન નાં 3 મહિના બાદ પોતાનો કોલેજ નો અભ્યાસ પડતો મૂકી ને પોતાના ઘર નું ગુજરાન ચલાવવા નોકરીની શોધ માં લાગી પણ પોતાની પાસે કોઈ ડિગ્રી નાં હોવાથી બધી જગ્યાએ થી તેને નિરાશા જ હાથ લાગી.પણ જાનવી હિંમત નાં હારી કેમ તેની પાસે ડિગ્રી નહતી પણ તેની મમ્મી દ્વારા ગરથુથી માં મળેલી રાંધણકલા હતી. જાનવી રસોઈ બનવવા માં માહેર હતી. તેથી તેને ...Read More