શ્રી તુલસીકૃત રામાયણ

(5)
  • 7.7k
  • 1
  • 2.7k

વર્ણમાળાના વર્ણો, તેનાથી થતા શબ્દો, તેના અર્થો, અને એ અર્થોમાંથી ઉત્પન્ન થતાં અનેક વસ્તુઓ અને અલંકારોથી યુક્ત શાસ્ત્રોથી જગતનો હિત કરનારા ભગવતી સરસ્વતી અને ગણેશને હું વંદન કરું છું. શ્રદ્ધા અને વિશ્વાસ રૂપ પારવતીજી અને શિવજીને હું વંદન કરું છું. જેમના વિના સીધો પોતાનામાં રહેલા ઈશ્વરને જોઈ શકતા નથી. જ્ઞાનમય અને અતિ અવિનાશી એવા શ્રી શંકરરૂપી ગુરુને હું વંદન કરું છું. જેમનો આશરે લેવાથી વાંકો હોવા છતાં ચંદ્રને પણ સર્વત્ર વંદન કરવામાં આવે છે. શ્રી સીતાજી અને શ્રીરામના અનંત ગુણોરૂપી પવિત્ર અરણ્યમાં વિહાર કરનારા, વિશુદ્ધ જ્ઞાનવાળા, કવિઓમાં ઈશ્વર વાલ્મિકી તથા કભી પતિ શ્રી હનુમાનજી ને હું વંદન કરું છું. ઉત્પતિ, સ્થિતી અને સહાર કરનારા,કલેશોને દૂર કરનારા , બધા કલ્યાણનો કરનારા શ્રી રામચંદ્રજીના પ્રિયતામાં શ્રી સીતાજીને હું નમસ્કાર કરું છું.

1

શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 1

વર્ણમાળાના વર્ણો, તેનાથી થતા શબ્દો, તેના અર્થો, અને એ અર્થોમાંથી ઉત્પન્ન થતાં અનેક વસ્તુઓ અને અલંકારોથી યુક્ત શાસ્ત્રોથી જગતનો કરનારા ભગવતી સરસ્વતી અને ગણેશને હું વંદન કરું છું. શ્રદ્ધા અને વિશ્વાસ રૂપ પારવતીજી અને શિવજીને હું વંદન કરું છું. જેમના વિના સીધો પોતાનામાં રહેલા ઈશ્વરને જોઈ શકતા નથી. જ્ઞાનમય અને અતિ અવિનાશી એવા શ્રી શંકરરૂપી ગુરુને હું વંદન કરું છું. જેમનો આશરે લેવાથી વાંકો હોવા છતાં ચંદ્રને પણ સર્વત્ર વંદન કરવામાં આવે છે. શ્રી સીતાજી અને શ્રીરામના અનંત ગુણોરૂપી પવિત્ર અરણ્યમાં વિહાર કરનારા, વિશુદ્ધ જ્ઞાનવાળા, કવિઓમાં ઈશ્વર વાલ્મિકી તથા કભી પતિ શ્રી હનુમાનજી ને હું વંદન કરું છું. ઉત્પતિ, ...Read More

2

શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 2

તેઓ વિષ્ણુ અને શિવજીના યશરૂપી પૂર્ણ ચંદ્ર માટે રાહુલ જેવા છે અને બીજાના બુરા માટે સહસ્ત્ર બાહુ જેવા છે, છિદ્રો જે હજાર આંખો એ જુએ છે. માખી જીવ ગુમાવીને પણ ઘરે બગાડે છે એમ પરહિતના ઘી માટે તેઓ માખી છે. જે દુષ્ટોનું તેજ અને સળગાવનારું અગ્નિ જેવું, ક્રોધ યમરાજ જેવો, પાપ અને અવગુણરૂપ ધનમાં કુબેર જેવા, તેમની ઉત્પત્તિ સર્વનાશ કરનાર કેતુ પૂછડિયા તારાના ઉદય જેવી છે તેથી એ કુંભકરણની જેમ સુતા જ સારા. એમના કરા પોતે ઓગળી જાય એને ખેતીનો નાશ કરે એમએ દુષ્ટો પારકાનો શહીદ કરવામાં શરીરની ફરવા કરતા નથી.એ દુર્જનોને હું હજાર મુખ વાળા શેષનાગ સમાન ગણીને ...Read More

3

શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 3

પોતાની રચેલ કવિતા સાવ ફિકી હોય કે સરસ હોય તો પણ કોને સારી નથી લાગતી? જે પારકી રચના સાંભળતા થાય એવા ઉત્તમ પુરુષો જગતમાં વધુ નથી રહ્યા. જગતમાં નદીઓ અને સરવરોની જેવા ઘણા મનુષ્યો હોય છે જેઓ પોતાની વૃદ્ધિ થતા જેમ તળાવો, નદીઓ પાણી મળતા ઉન્નત બને તેમ છકી જાય છે. પુણ્ય સાગર સમાય એવા કોઈક જ સર્જન સંસારમાં હોય છે,જે સાગર જેમ ચંદ્રની વૃદ્ધિ જોઈને ઉછળે એમ,બીજાને ઉન્નતિથી હર્ષિત થાય છે. ભાગ્ય નાનું અને અભિલાષા બહુ મોટી કરું છું. એ એકમાત્ર એવા વિશ્વાસથી કેમ આ સાંભળી સર્જન સુખ પામશે ભલે દુર્જનો હાંસી કરે. દુર્જનો મશ્કરી કરે તેથી મને ...Read More

4

શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 4

પરમ કૃપાળુ પરમાત્માએ આ લીલા કેવળ પોતાના ભક્તોનો હિત થાય એ માટે કરી. એમની પોતાના ભક્તો પર અતિશય મમતા કરુણા છે એમને એકવાર જેના ઉપર કરુણા દ્રષ્ટિ કરે તેમના પર પછી કદ નથી કર્યો. દિનબંધુ એવા ભગવાન શ્રી રઘુનાથજી સરળ અને સરળ છે તેમજ ગુમાવેલું પાછું મેળવી આપનાર સર્વના સ્વામી છે. પણ સમજી જ્ઞાનીઓ શ્રી હરિના યશોદાન કરીને પોતાની વાણીને પવિત્ર અને સફળ બનાવે છે. હું પણ એ જ બળને આધારે, શ્રી રઘુપતિ રામનાથ ચરણે મસ્તક નમાવી એમના ગુણગાન કરું છું. અગાઉ અનેક ઋષિમુનિ હોય ભગવાનની કીર્તિ નું ગાન કર્યું છે. એ જ માર્ગે જવું સુગમ થશે. મોટી મોટી ...Read More