સમય અને સંજોગ માણસ ને જીવન ની વાસ્તવિકતાઓ થી દૂર લઇ જવા ને અરે હોઈ ત્યારે માણસ ને વાસ્તવિકતાઓ ની સમજણ એવી અત્યંત જરૂરી છે, માણસ પોતાની ધરોહર ને પામવા વલખા મારે છે પણ છેક મૃત્યુ ને ખોળે તે માત્ર ને માત્ર અયોગ્ય માર્ગદર્શન ને કારણે, દરેક ઘર માં એક ઓટલા સમાન પીઢ વય્ક્તિ ને સમજી તેને ચિંધાડેલા માર્ગે પરિવાર જીવન ને જીવે તો કદાચ આવનારો સમય તકલીફ મુક્ત બની શકે. આભાર. કૃણાલ કે ગઢવી

1

ઓટલો - ભાગ-1

સમય અને સંજોગ માણસ ને જીવન ની વાસ્તવિકતાઓ થી દૂર લઇ જવા ને અરે હોઈ ત્યારે માણસ ને વાસ્તવિકતાઓ સમજણ એવી અત્યંત જરૂરી છે, માણસ પોતાની ધરોહર ને પામવા વલખા મારે છે પણ છેક મૃત્યુ ને ખોળે તે માત્ર ને માત્ર અયોગ્ય માર્ગદર્શન ને કારણે, દરેક ઘર માં એક ઓટલા સમાન પીઢ વય્ક્તિ ને સમજી તેને ચિંધાડેલા માર્ગે પરિવાર જીવન ને જીવે તો કદાચ આવનારો સમય તકલીફ મુક્ત બની શકે. આભાર. કૃણાલ કે ગઢવી ...Read More

2

ઓટલો - (વાસ્તવિકતાની વાતું) - ભાગ-2

મનુષ્ય નું જીવન સાંકળ જેવું છે, એક મણકા ને કાટ લાગે એટલે સઘળા મણકાઓ ધીમે ધીમે પોતાની હિંમત અને ખોઈ બેસે છે, ફર્ક એટલો જ થોડા તાદ્રશ્ય થાય છે અને થોડા અંદર ખાને... -કૃણાલ કે. ગઢવી ...Read More

3

ઓટલો - ભાગ-૩

ઓટલો ભાગ ૩ આપ બધ્ધા ની લાગણી અને પ્રતિભાવો થી પ્રભાવિત થઈ ને ૩ વર્ષ પછી પ્રકાશિત કરી રહ્યો ___________________________________________________________________________________________ જીવા ભાઈ.... જીવા ભાઈ સાદ નાનકડી સરખી શેરી ને ચીરી પેલી કો’ર ના ખેતરે પો’ચી ગ્યો, આંખ તોતિંગ કાયા ની વા’ટ જોતી રહી, બંને કાન પડછંદ ખોખરો તરસી ગ્યા, એક સમયે અકળામણ આપનાર જુવાન શબ્દ મુના(જુવાન) ના જીવન માંથી લગભગ નાબૂદ થયો, તાપણી નું જોર ઓછુ થયુ, મંદિર ની ઝાલર પૂરી થવા ને આ’રે હતી, પૂર્વ માંથી ઉગી રહેલા સુરજ ની કૃપા વધી, કિરણો નો વ્યાપ ઓટલા અને વડલા સિવાય શેષ બચેલા ગામ ઉપર પડ્યા, ગાયું ગામણે થી ...Read More