love marriage પછી પ્રેમ ને હમેશાં ટકાવી રાખવાં શુ જરુરી છે?

(10)
  • 5.2k
  • 0
  • 1.7k

love marriage પછી પ્રેમ ને હમેશાં ટકાવી રાખવાં શુ જરુરી છે? આજે ઘણાં એવાં કિસ્સાઓ જોવાં મળે છે કે લગ્ન કર્યા હજું તો થોડો જ સમય થયો છે ને વાત છેક છુટાછેડા સુધી પહોચી ગઈ હોય . એમાં પણ નવાઈ ની વાત તો એ હોય છે કે એ પતિ પત્ની એ પ્રેમ લગ્ન કર્યા હોય છે. તમને જાણી ને આશ્ચર્ય થશે કે આનાથી પણ પ્રેમમાં બદલાવ આવી શકે છે? નીચેના ત્રણ મુદ્દાઓ લગ્ન જીવન ને મહત્વનું બનાવે છે. 1) જવાબદારી લગ્ન કર્યા પછી જો મહત્વનું કાર્ય જો બની જતું હોય તો એ

New Episodes : : Every Wednesday

1

Love Marriage પછી પ્રેમ ને હમેશાં ટકાવી રાખવાં શુ જરુરી છે? - 1

love marriage પછી પ્રેમ ને હમેશાં ટકાવી રાખવાં શુ જરુરી છે? આજે ઘણાં એવાં કિસ્સાઓ જોવાં મળે છે કે લગ્ન કર્યા હજું તો થોડો જ સમય થયો છે ને વાત છેક છુટાછેડા સુધી પહોચી ગઈ હોય . એમાં પણ નવાઈ ની વાત તો એ હોય છે કે એ પતિ પત્ની એ પ્રેમ લગ્ન કર્યા હોય છે. તમને જાણી ને આશ્ચર્ય થશે કે આનાથી પણ પ્રેમમાં બદલાવ આવી શકે છે? નીચેના ત્રણ મુદ્દાઓ લગ્ન જીવન ને મહત્વનું બનાવે છે. 1) જવાબદારી લગ્ન કર્યા પછી જો મહત્વનું કાર્ય જો બની જતું હોય તો એ ...Read More

2

Love marriage પછી પ્રેમ ને હમેશાં ટકાવી રાખવાં શુ જરુરી છે? - 2

3) ?જતું કરવું ? આ સબંધ જ એવો અનોખો હોય છે કે એમા જીવનભર સાથ નિભાવવાનો હોય છે...પતિ અને આખો દિવસ પોતાનાં કાર્યો માં વ્યસ્ત હોય છે પણ અમૂક મનમાં ભાર લાગે તો ક્યારે ઘરે બોલાચાલી થઈ જાય છે..ક્યારેક એવું થાય કે એમાંથી એકને ખોટું લાગે ને ઝઘડો થાય તો એ વખતે આવા નાના નાના સવાલો થી ઝગડાઓ વિરાટ સ્વરૂપ ધારણ કરે છે જે મોટા ભાગના સબંધમાં તીરાડો પાડે છે...તો આ સમયે યોગ્ય નિર્ણય એજ છે કે તમે જતું કરવાની ભાવના રાખો તો પત્ની અને પતિ આવા સમયે પોતાનાં નિર્ણય ને યોગ્ય કરી શકે છે. કોઈ પણ બાબત હોય ...Read More