મરતી વખતે...

(10)
  • 7.9k
  • 2
  • 2.6k

જીવન ખુબ અટપટું છે.જીવન ની ખુબ વ્યાખ્યા થઈ છે.જીવન ને બધા એ અલગ અલગ રીતે મુલવી છે.અલગ રિતે જોઈ છે.આપણે હિન્દુ પુર્વ અને પુન: જન્મ માં માનીએ છીએ. પણ આપણે માનીયે છીએ જાણતા નથી. માનવા અને જાણવા માં જમીન આસમાન નો ફરક છે.ભગવાન નું પણ તેવું જ. સમજો, ભગવાન ને આપણે જાણતા નથી. ખાલી માનીએ છે. આપણાં બાપ દાાદા એ કહયુ અને તેેેઓ માનતા એટલે આપણે માનીયે છે. આપણે ક્યારેય પુછયુ છે આપણી જાત ને કે ભગવાન શુ છે. હું શોધીશ ભગવાન...જ્યાં સુુધી ભગવાન ને જાણીશ નહિ ત્યાં સુધી માનીશ નહીં.એવું થોડુ છે કે મારા મા બાપ જે માને તે

New Episodes : : Every Wednesday

1

મરતી વખતે... - 1

જીવન ખુબ અટપટું છે.જીવન ની ખુબ વ્યાખ્યા થઈ છે.જીવન ને બધા એ અલગ અલગ રીતે મુલવી છે.અલગ રિતે જોઈ હિન્દુ પુર્વ અને પુન: જન્મ માં માનીએ છીએ. પણ આપણે માનીયે છીએ જાણતા નથી. માનવા અને જાણવા માં જમીન આસમાન નો ફરક છે.ભગવાન નું પણ તેવું જ. સમજો, ભગવાન ને આપણે જાણતા નથી. ખાલી માનીએ છે. આપણાં બાપ દાાદા એ કહયુ અને તેેેઓ માનતા એટલે આપણે માનીયે છે. આપણે ક્યારેય પુછયુ છે આપણી જાત ને કે ભગવાન શુ છે. હું શોધીશ ભગવાન...જ્યાં સુુધી ભગવાન ને જાણીશ નહિ ત્યાં સુધી માનીશ નહીં.એવું થોડુ છે કે મારા મા બાપ જે માને તે ...Read More

2

મરતી વખતે....2

મરતી વખતે કે ગમે ત્યારે માણસ ને પૂછો કે તારા જીંદગી ના આનંદ ના દિવસો કેટલાં તો પહેલા તો પૂછશો તો માંડ ત્રણ કે ચાર કે પછી વધુ મા વધુ દસ.જીવન આટલું મોટું અને આનંદ ફ્ક્ત આટલા જ દિવસ.તો બાકીના દિવસો શુ દુ:ખ મા જ કાઢ્યા. બહુ આશ્ચર્ય જનક વાત છે. માણસ નું જીવન તો જોઈએ સતત ઉલ્લાસ થી ભરેલુ . જ્યારે માણસ ભણી ગણી ને કમાવવા લાગે ત્યાર થી એક ચિંતા ના વમળ માં એવો ફસાય કે વાત પુછો માં.પહેલા કમાવવાની ચિંતા.કમાવવાનું શરૂ કરે ત્યારે પહેલાં જોબ ગમતો મલે તેના માટે કેટલી ...Read More