જૈન સંઘની વ્યવસ્થા

(17)
  • 4.2k
  • 1
  • 1.3k

જૈન સંઘની વ્યવસ્થા્ દરેક તીર્થંકર પોતાના સમયમાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. 1. સાધુ 2. સાધ્વી 3. શ્રાવક અને 4. શ્રાવિકા - આ ચાર સંઘ કહેવાય છે.