શ્રી ગુણવંતરાય આચાર્ય ની શાયર પુસ્તિકાનું પ્રકરણ ૧૧. હૈયાની લગન બાવાજી મૂળભારથીએ કહ્યું ઃ કવિ, તમે કવિતાઓ લખો એટલે કવિ કેહવાઓ છો કેમ હા બાવાજી. એ ભૂત મને વળગ્યું છે ખરું.