મન મળે ત્યારે રે’વાય નહીં

(17)
  • 2.6k
  • 7
  • 621

જજ કહેતા હતા કે લગ્ન ની સ્થૂળ વ્યાખ્યા તમે બંનેએ બદલીને ‘સમજણ” નું નવુ નામ આપ્યુ તે બદલ ઝાઝેરા અભિનંદન. કેટલાક ચુસ્ત માણસોએ નાકનું ટેરવુ ચઢાવ્યું અને બબડ્યા પણ ખરા મનોરોગી છે બંને. કંઇ પતિ અને પત્ની સજાતિય હોય ખરા અખબારોએ સાચી વાત જાણ્યા પછી આને સ્તુત્ય ઘટના કહી બીરદાવી. વળી વચોટીયા માણસોનાં ટુંકા દ્રષ્ટિબીંદુ ને વખોડ્યા. સમયનું ચક્ર ચાલ્યુ અને એ ચાલતા સમયનાં ચક્રમાં બે વિધવા મટી ગઇ અને બે સધવા જન્મી. એક મેક ની હુંફે આખી જિંદગી જશે