મૌન એકાદશી નું મહત્વ

  • 11.3k
  • 1
  • 3.5k

માગસર સુદ અગિયારસ.મૌન એકાદશી પર્વ.આ દિવસે ઉપવાસ કરનારને 150 ઉપવાસનું ફળ મળે ચૌમાસી ચૌદશ વીત્યા પછી માગસર સુદ અગિયારસ ને દિવસે મૌન એકાદશી નું પર્વ આવે છે. આ દિવસે ત્રણ ચોવીશીના તીર્થંકરોના 150 કલ્યાણકો થયાં છે. તેથી આ દિવસ એવો શ્રેષ્ઠ છે કે, આ દિવસે ઉપવાસ કરનારને 150 ઉપવાસનું ફળ મળે છે. આવા ઉત્તમ ફળને આપનાર આ પર્વ ની દરેકે અવશ્ય આરાધના કરવી જોઈએ...