શૈલજાએ સ્વર્ણિમને અગત્યની વાત કરવા સાંજે બોલાવ્યો હતો. સ્થળ ખૂબ સુમસામ હતું. શૈલજાની વાત જાણી સ્વર્ણિમના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ રહસ્ય કર્ણપુરીનાં ભવિષ્યનું નિર્માણ કરવાનું હતું. શું હશે એ રહસ્ય જાણવા માટે વાંચો આ part