એવું કહેવાય છે કે, કોઈ પણ દેશનું ભવિષ્ય એ જે-તે દેશના યુવાધનનો ફૂરસતનો સમય ક્યાં વ્યતીત થાય છે તેના પર રહેલો છે. આવા જ ફૂરસતના સમયનો સદુપયોગ કઈ રીતે કરી શકાય તે વાંચો.