આજે પ્રેમ નો ખરો અર્થ સમજાયો .સુઝી સાથે બાંધેલા કૃત્રિમ અને તકલાદી સંબંધો પરાણે ટકાવી રાખીને ફાયદો થતો નથી અંતે એ તૂટવાના જ હોય છે . જ્યારે આકૃતિનો સંબંધ નિસ્વાર્થ ને સોના જેવો શુધ્ધ હતો . લાગણી અને હૃદયની ઊર્મિઓથી બાંધેલો સંબંધ સદાયે ફૂલો ની જેમ સુગંધ ફેલાવતો હોયછે .