સંબંધમાં પરસ્પરનો વિશ્વાસ પાયાની શરત છે. જ્યારે વિશ્વાસ શકમાં બદલે ત્યારે સંબંધ શ્વાસ લેવાનું ભૂલી જાય છે. એવા બેજાન સંબંધને વળગ્યા રહેવું કે એમાંથી મુક્ત થઇ જવું એ જ છે માનસીની અવઢવ.... ...