ફેસબુક પર આધારિત આ કાલ્પનિક વ્યંગકથા છે. પ્રખારદાસજી એક વિદ્વાન સાહિત્યકાર છે. તેઓ ફેસબુક પર પધારે છે. પરંતુ તેઓ પોતાની નમ્ર ભાષા અને વધારે પડતી અપેક્ષાના કારણે અપમાનિત થાય છે. સમય જતાં એમણે સત્ય સમજાય છે. કેવું સત્ય સમજાય છે અને એ સમજાયા પછી તેઓ શું કરે છે તે જાણવા માટે આ વાર્તા વાંચો.