બદલાવ વિના જિંદગી ની રેસ માં આગળ નથી વધી શકાતું. વિશ્વ દરેક સેકન્ડે નવું નવું પ્રદાન કરી રહ્યું છે અને લાખો, કરોડો લોકો તેને સ્વીકારી પણ રહ્યા છે. બદલાવો ને લીધે જ તો જિંદગી કલરફુલ બની છે. બદલાવ આવે એ પહેલા બદલી જવું જોઈએ નહિતર પછી બદલી નથી શકાતું આવું ધનાઢ્ય વ્યક્તિ બિલ ગેટ્સ એ પણ કહ્યું છે.