શ્રાવણ શીવ ગાથા - ભાગ 1

  • 2.7k
  • 1
  • 890

સોમાસાની ઋતુ આવે એટલે સંધે હરિયાળી લહેરાવા લાગે અને વાતાવરણ શીતળ અને આહલાદક બને જાણે શીવની ભક્તિમાં ભક્તોને લીન કરવા માટે પ્રકૃતિ પણ સાંજ સદજાવી રહી હોય તેવું લાગે .શીવની વરસ ભરની આરાઘના ભક્તિ માટે આખો શ્રાવણ માસ અઅઘ્યાત્મ માં વહેતો હોય તેવું લાગે ..શીલ એવા દેવાની દેવ છે જે સૃજન પણ કરે અને નવ સર્જન પણ કરે .એટલે તેમને આદિ અને અંતના દેવ તરીકે પણ ગણવામાં આવે છે . શીલ કલ્યાણ પણ થછે અને પ્રલય પણ છે .દરેક શાસ્ત્રમાં શીલ કથા સાગના અને જ્ઞાન ભક્તિના રસ જર વર્ણન અને કાવ્ય મળે છે .શીવ અનુ ભૌતિક તાપી સાથે