ભાગવત રહસ્ય - 31

  • 366
  • 138

ભાગવત રહસ્ય-૩૧   ધ્યાનમાં બીજા કોઈનું ચિંતન કરશો નહિ. કોઈ જીવનું કે કોઈ જડ વસ્તુનું ધ્યાન ના કરો.અનેક જન્મથી આ મનને રખડવાની ટેવ પડી છે. ધ્યાનમાં –સહુ-પહેલાં સંસારના વિષયો દેખાય છે.તે ના દેખાય તેનો કોઈ ઉપાય ? તેનો ઉપાય એ છે કે જયારે ધ્યાન કરતાં મન ચંચળ બને –ત્યારે વારંવાર –પરમાત્માનું કિર્તન કરો. કૃષ્ણ કિર્તનથી જગતનું વિસ્મરણ થાય છે.   પરમાત્માના મંગલમય સ્વરૂપને નિહાળતા-તેના નામનું કિર્તન કરો.વાણી કિર્તન કરે (મુખથી) અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે.(મન શુદ્ધ થતાં -ધ્યાન થાય છે).મન-શુદ્ધિ સ્નાનથી-દાનથી-તીર્થયાત્રાથી કે (એવા બીજા કશાથી ય ) થતી નથી. તેનાથી શરીર શુદ્ધ થાય છે.ઈશ્વરના સતત –ચિંતન