ત્રિભેટે - 8

  • 1.3k
  • 658

પ્રકરણ 8એ ધડાકો એ પાંચ લોકોનાં દિલમાં ગુંજતો રહ્યો આજ સુધી...દિશાની અણધારી વિદાય, પરીક્ષા અને જુદાઈ.. છ એક મહિના સુધી પાંચમાંથી એકેય મિત્ર એ એકબીજાનો કોન્ટેક્ટ ના કર્યો સ્નેહા , સુમિતનાં લગ્ન હતાં, કવન અને પ્રકૃતિએ કોર્ટ મેરેજ કરી લીધાં હતાં સાદાઈમાં માનતાં એ બંને પણ યુ.એસની એમની પ્લેસમેન્ટમાં જોઈન થવાં જવાનાં હતાં.નયન લગ્ન કરી ચુક્યો હતો, જેથી વીઝા પ્રોસેસ ચાલું થઈ જાય.લગ્ન ફાઈનલ પછી હતાં પરંતું આ ઘટનાનો પ્રચંડ આઘાત , જે એણે એકલાએ જીરવવાનો હતો , એ શારિરીક રૂપે બહાર આવ્યો. વારે વારે તાવ, ઇન્ફેક્શન.તે સાવ નંખાઈ ગયો.એટલે એનાં પપ્પાએ લગ્ન પાછાં ઠેલ્યાં.અને જમીન જાયદાદ વેચી સૂરત રહેવાં