ભાગ્ય ના ખેલ - 29 (અંતીમ ભાગ)

  • 2.2k
  • 1
  • 952

આપણે આગળ જોયું કે જસુબહેન ને પગનો દુઃખાવો બહુજ થતો હોય છે સમીર નાયક ની દવા લેવા થી સારૂ થઈ જાય છે સમીર સાહેબે દસ દિવસ ની દવા આપી હતી હવે જોવા નું ઈ હતુ કે દવા પુરી થાય પછી દુઃખાવો મટે છે કે નહિ જોકે અત્યારે સંપૂર્ણ દુઃખાવો બંધ થઈ જતાં જસુબહેન ને એકદમ સારૂ ફીલ થતુ હોય છે અને એકદમ રીલેક્સતા અનુભવે છે આમને આમ છ દિવસ પસાર થઇ જાય છે રાત્રે જસુબહેન ને બંને છોકરાઓ સાથે જમે છે રાત્રે અગિયાર વાગ્યા સુધી બંને છોકરાઓ સાથે જસુબહેન ટીવી જોતા હોય છે હવે જસુબહેન ને નીંદર આવતા બાથરૂમ જઈને