ઝમકુડી - પ્રકરણ 28

  • 3.1k
  • 1
  • 1.8k

ઝમકુડી ભાગ @28.........સાજે શોરુમ થી સીધા કિશનલાલ હોસ્પિટલમાં આવી ગયા ને ડોકટર મનસુખ પુરોહિત ને પુછયુ ......મનસુખ કયી ટેન્સન જેવુ તો નથી ને ? હવે કેવુ છે ઝમકુ ને ...? આમ તો બધુ સારૂ છે પણ એને માનસીક શોક લાગયો છે ,....ને એની નાની ઉમર માં મિશકેરેજ થયી જવાથી બ્લડીગં બહુ વહી જવાથી ફીકકી પડી ગયી છે,જોકે બ્લડ ચઢાવા ની જરૂર તો નથી .....ગ્લુકોઝ ના બોટલ થી શરીરમાં શકતિ આવી જશે ,.......પણ કિશન એવુ તો શુ થયુ કે ઝમકુ ને મીસકેરૈજ થયી ગયુ,....ચાર દિવસ પહેલાં તો સોનોગ્રાફી કરાવા આવી હતી તયારે તો બધુ ઓકે હતુ ..........હા ....મનસુખ બધુ સારૂ જ