પ્રેમ - નફરત - ૯૩

(20)
  • 2.9k
  • 2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૯૩ લખમલભાઈએ બહુ સહજ રીતે પ્રશ્ન પૂછ્યો હતો. એમનો પ્રશ્ન વાજબી હતો કે એમને ખબર પડી ગઈ હતી કે આરવ કોણ છે. એના પિતા લખમલભાઈ છે. જેમને ત્યાં રણજીતલાલ નોકરી કરતા હતા અને એમનું મોત થયું હતું. મોત કેવી રીતે થયું અને એના માટે કોણ જવાબદાર છે એ બધી વાતો પછીથી આવતી હતી. મીતાબેન અને રચના લખમલભાઈને ઓળખતા હતા છતાં પોતાની ઓળખ છુપાવી રાખી હતી એ બાબત કોઈને પણ શંકા અને નવાઈ પમાડે એવી હતી. વળી લખમલભાઈએ પ્રશ્ન પણ યોગ્ય જ કર્યો હતો કે લગ્ન પછી પણ રણજીતલાલનો ઉલ્લેખ કેમ કર્યો ન હતો.લખમલભાઈના પ્રશ્નનો