સંબંધની પરંપરા - 16

  • 1.3k
  • 800

બંને સખીઓ સમયનું ભાન થતા જ મંદિરેથી ધરે જાય છે.બીજી તરફ મીરુંને આજ ફરી પાછી ઘરમાં ન જોતાં જાન બાઈ ફરી વ્યાકુળ બન્યા છે. પણ, ધરમભાઈ ઘરમાં છે એટલે ચહેરા પર બનાવટી હાસ્ય રાખી રોજનું કામ કર્યે જાય છે. એટલામાં મીરાં પાણી ભરીને આવી ગઈ. જાનબાઈને જાણે અંદરથી 'હાશકારો' અનુભવાયો. ધરમભાઈ શિરામણ કરી ખેતરે જવા નીકળી ગયા. જાનબાઈ સાથે મીરાંએ પણ શિરામણ કર્યુ અને બંને ઘરના કામ કરવા લાગ્યા. માં -દિકરી બંને ઘણા સમય સુધી એમને એમ મૌન જ કામ કરતા રહ્યા. મીરાં ગીતાની વાતથી ખૂબ વ્યથિત હતી.પણ,અંતરના ભાવોને કોની સમક્ષ ઠાલવવા ? એને મોહનને મળીને હકીકત પૂછવાનું મન થઈ