પરોપકારી કર્મ 

  • 2k
  • 726

પરોપકારી કર્મ 'સાચા સુખની એકજ ચાવી'આપણું સાચું કામ, કાર્ય અને કર્મ શું છે ? આ જીવનમાં બસ મોજ મસ્તી કરીને જતું રહેવાનુ ? શું આમ કરવાથી મનુષ્ય જીવને પરમ સુખ મળે છે ? ના.. આવાં કર્મ બસ ફક્ત થોડાં સમય માટેજ સુખ આપે છે, મનુષ્ય જીવ બસ થોડાં સમય માટેજ આનંદિત રહે છે. તો પછી મનુષ્યને સાચું સુખ કઈ રીતે મળે ? એવો તો કયો ઉપાય છે કે આ મનુષ્ય જીવને પરમ સુખ મળે ? સાચું સુખ ત્યાજ મળે છે, જો તે બીજાને કોઈને કોઈ અને નાનામાં નાના કાર્યમાં પણ નિસ્વાર્થ પણે મદદ કરે. એટલે કે જો મનુષ્ય પરોપકારી કર્મ