ભગવાન ભોળાનાથ ની વાર્તાઓ

  • 7.1k
  • 1
  • 2.1k

જય શ્રીકૃષ્ણજય માતાજીઅમુક સંપ્રદાયો છે આ શક્તિ નથી માનતા શિવ ભગવાન જ્યારે સાધના માંથી બહાર આવ્યા ત્યારે ભસ્માસુર આવો ભોળા નાથ પાસે આવો કીધું મને વરદાન આપો ભોળા નાથ કીધું માગ બેટા સુ જોયે છે તારે ત્યારે તે રાક્ષશ વરદાન માગ્યું કે હું જેની માથે હાથ મૂકું એ ભસ્મ થાય જાય ત્યારે ભોળા નાથ દીધું જા એ કીધું ભોળાનાથે એટલે ભસ્માસુર કે આ વરદાન તમે મને આપ્યું મારે પ્રયોગ તો કરવો છે એટલે હું પ્રયોગ તો તમારા પર કરીશ તેને ભોળા નાથ ઉપર હાથ લબાવ્યો આને પછી ભોળાનાથ ત્યાં થી ભાગ્યા અનેભાગતા ભાગતા બોલે વિષ્ણુ દોડ મ