માન-સન્માન

  • 2.1k
  • 1
  • 626

//સાચુ સન્માન// અત્યાર સુધી આપણે ખુશી મેળવવા માટે બધું જ કરી રહ્યા હતા પરંતુ આપણને એ જ ખબર ન હતી કે ખુશી પહેલેથી જ આપણી અંદર છે. ખુશી, શાંતિ, સુખ, પ્રેમ, પવિત્રતા એ આત્માનો કુદરતી સ્વભાવ છે. કુદરતી અર્થાત તેના માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. હવે આપણે આખા દિવસ દરમિયાન એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ અસ્વાભાવિક કાર્ય ના કરી દઈએ. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે ગુસ્સો કરવાથી જ આપણે બીજા પાસેથી કામ કરાવી શકીશું. બાળકોને પણ આપણે ધમકાવીને વાંચવા માટે બેસાડીએ છીએ. હવે સામાન્ય સમજની વાત છે કે બાળકને ધમકાવ્યા પછી જો તે ડરના માર્યા