અરમાન

  • 2.3k
  • 682

આ પૃથ્વી પર માણસ ,એટલે કે ઈચ્છાઓનું પોટલું " એક ઈચ્છા પૂરી થતી નથી અને બીજી ઈચ્છા દિલમાં થી ઉભરાઈ ને બહાર આવે છે. અને કેમ ઇચ્છા ના હોય!!! માણસ અનેક ઇચ્છાઓથી ઘેરાયેલો હોય છે; એનું જીવન ઇચ્છાઓથી શરૂ થાય છે અને ઇચછાઓથી જ પૂર્ણ થાય છે તમે ક્યારે છેલ્લી ઘડી ગણી રહેલા માણસ ને પૂછ્યું છે કે તારી છેલ્લી ઈચ્છા શું છે?? લગભગ એ વખતે પણ એની ઈચ્છા એ દર્શાવ્યા વિના રહેતો નથી કારણકે; એની અંદરની લાગણીઓ ભરાતી નથી અને ઈચ્છાઓ પૂરી થતી નથી. હા પણ જીવનમાં અમુક ઈચ્છા તો હોવી જોઈએ એટલેકે જીવનમાં અરમાનો થી જ માણસનો આનંદમય