વિશ્વાસ - ભાગ-11

  • 3.1k
  • 1
  • 1.2k

(આપણે આગળના અંક માં જોયું કે માધવ અને રાધિકા કેટલા વર્ષો પછી મળે છે,રાધિકા માધવ ને જોઈ ને પોતાનું દુઃખ ભૂલી જાય છે,અને તેના ચહેરા પર હાસ્ય આવે છે,લાગણીવશ માધવ ને તે બધું જ કહી દે છે,રાધિકાના સસરા માધવ સાથે એકાંત માં કૈક વાત કરવા માંગે છે.હવે આગળ...) ભાગ -11 માધવ ની લગ્ન ની તૈયારી "માધવ હું તને જે વાત કહેવા જઇ રહ્યો છું એ સાંભળીને તને કદાચ દુઃખ થશે,પણ સ્વાર્થી બનીને હું એ વાત કરવા માટે આવ્યો છું,તું મારી વાત નું ખોટું ન લગાડતો".ગોપાલભાઈએ ગંભીરતાથી કહ્યું. "ના, અંકલ તમ તમારે જે કહેવું હોય કહી દો મને ખોટું નહિ લાગે".માધવે