મધદરિયે - 32

(12)
  • 2k
  • 852

આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા અને રાણા ચંકીના માણસોના હાથે પકડાઈ જાય છે.. શેટ્ટી ફોન કરાવી સૂરજને પણ બોલાવી લે છે.. એ ત્રણેને એકસાથે મારી નાખવા માંગતો હતો..સૂરજ ઘેરથી નીકળી જાય છે.હવે આગળ.. "હમણા સૂરજ આવતો જ હશે.. આજે ચંકી સરના તમામ દુશ્મન એક સાથે મરશે..હમણાં એમનો ફોન મારા પર આવશે.."શેટ્ટી બોલ્યો.. સુગંધા મનોમન પ્રભુને વિનવી રહી હતી.. હે ભગવાન!!સૂરજ અહીં આવશે તો એ પણ વગર વાંકે મરશે.. એની જીંદગીમાં આમ પણ પ્રશ્નો ક્યાં ઓછા હતા.પ્રભુ કંઈક ચમત્કાર બતાવો..રાણાની હાલત પણ બગડતી જતી હતી..સતત વહેતું લોહી અને હાથમાં વાગેલી ગોળીથી એના શરીરમાં ઝેર થઈ જાય તો એ જીવથી જશે.