મધદરિયે - 19

(13)
  • 2.1k
  • 906

આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા અને પરિમલ નારીકેન્દ્રમાં જવા નીકળે છે.. આ તરફ ડીઆઈજી રાણા બરાબરનો મેથીપાક પાંચેયને ચખાડે છે.. રૂમ બંધ થતા એ લોકો ભાગવાનો મોકો શોધે છે.. દિવાલ તોડી બાંકોરૂ કરવામાં એ લોકો સફળ પણ થાય છે,ત્યાં દરવાજો ખૂલે છે.. હવે આગળ.. સુગંધા ટિફિન ભરીને તૈયારી કરે છે.. પરિમલ તરત બોલ્યો"પણ આપણે બધા ત્યાં બધાની સાથે જ જમી લઈએ તો એ બધાને પણ આનંદ થશે અને એ બહાને થોડી વાતચીત પણ થઈ શકે..તુ ટિફિન ભરવાનું રહેવા દે.." "અરે પણ પપ્પા કેટલા દિવસે ઘરે આવતા હોય છે?? તમને તો ખબર છે,એમને તેલ વાળું ને ગળ્યું બહુ ભાવે છે..