કર્તવ્ય - એક બલિદાન - 17 સન્માન માટે અગ્નિપરીક્ષા – 5

(43)
  • 4.7k
  • 2
  • 1.6k

( આગળ ના ભાગ ની શરૂઆત ની પહેલા મેધા ના નવા સફર ની જાહેરાત…. “ આત્મ નિર્ભર – કર્તવ્ય એક નવી પહેલ“હું અંકિત ચૌધરી આપનો દિલ થી આભાર વ્યક્ત કરું છું કેમકે તમે ખૂબ જલ્દી મને સફળતા ના શિખરો સર કરાવી દીધા છે ને હું બઉ જલ્દી એટલે ૨૪ ઑગસ્ટ ફરી વાર મેધા ના નવા સફર માં તમારી રાહ જોઈ રહ્યો છું એક નવા નામ અને પહેચાન સાથે મેધા ની એક નવી જ કહાની એક નવા જ અંદાજ માં પ્રસ્તુત કરવા માટે ! જ્યાં મેધા કરશે આપડા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું સ્વપ્ન “ આત્મનિર્ભર