Love marriage પછી પ્રેમ ને હમેશાં ટકાવી રાખવાં શુ જરુરી છે? - 2

  • 2.5k
  • 810

3) ?જતું કરવું ? આ સબંધ જ એવો અનોખો હોય છે કે એમા જીવનભર સાથ નિભાવવાનો હોય છે...પતિ અને પત્ની આખો દિવસ પોતાનાં કાર્યો માં વ્યસ્ત હોય છે પણ અમૂક મનમાં ભાર લાગે તો ક્યારે ઘરે બોલાચાલી થઈ જાય છે..ક્યારેક એવું થાય કે એમાંથી એકને ખોટું લાગે ને ઝઘડો થાય તો એ વખતે આવા નાના નાના સવાલો થી ઝગડાઓ વિરાટ સ્વરૂપ ધારણ કરે છે જે મોટા ભાગના સબંધમાં તીરાડો પાડે છે...તો આ સમયે યોગ્ય નિર્ણય એજ છે કે તમે જતું કરવાની ભાવના રાખો તો પત્ની અને પતિ આવા સમયે પોતાનાં નિર્ણય ને યોગ્ય કરી શકે છે. કોઈ પણ બાબત હોય