સ્વચ્છતા અભિયાનના પ્રથમ યોદ્ધા: શ્રી કૃષ્ણ

  • 2.6k
  • 828

સત્યમ,શિવમ,સુંદરમ ફિલ્મની શરૂઆત થાય છે ત્યારે એક ઉકરડો બતાવવામાં આવે છે. આ ઉકરડાને દૂર કરવા કોઈ એક પથ્થરને સિંદુર લગાવી અને ત્યાં ઉકરડા પાસે સ્થાપિત કરે છે, કોઈ આવી તેને માળા ચઢાવે છે, નાની મંદિરની દેરી બને છે અને ફિલ્મ શરૂ થતાની સાથે ત્યાં ભવ્ય મંદિર હોય છે. શું આ રીતે ભીતિથી સ્વચ્છતા લાવી શકાય? લાવી શકાય પણ તે ક્ષણભંગુર હોય છે. તે લોકો ત્યાં કચરો નાખવાનું બંધ કરી અને બીજે કચરો ફેલાવવાનું શરૂ કરે. સ્વચ્છતા કઈ રીતે લાવવી તે બાબત જોતા