શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આ મારી મૌલિક રચના નથી પણ શાળા માં આચાર્ય પાસે થી સાંભળેલી વાતૉ છે. આચાર્ય સાહેબ આ વાર્તા થી એટલા પ્રભાવિત થયા કે તેમની શાળા માં શિક્ષક જ્યારે વર્ગખંડમાં દાખલ થાય ત્યારે વિધાર્થી દ્વારા ગુડ મોર્નિંગ ને બદલે જય શ્રી કૃષ્ણ બોલવા નો નિયમ ચાલુ કરાવ્યો. પહેલાંના સમયમાં લોકો જેટલો સમય નાણાં કમાવવા માટે કાઢતા એટલો કે એનાથી વધુ સમય ભગવાનની ભક્તિ કરવા માટે કાઢતા હતા અથવા તો દિવસ દરમ્યાન પોતાના કામ ની સાથે સાથે સતત રામ નામ નું