પ્રેમમાં વિશ્વાસઘાત

(11)
  • 3.3k
  • 840

કોઈ પણ સંબંધ એક વિશ્વાસ અને ભરોસા પર જ ટકે છે. જયારે વધારે પડતો ભરોશો રાખીયે તો આપણા અંગત સંબંધ ટકતો જ નથી... આપણી પ્રિય વ્યક્તિને જે ગમતું હોય છે તે જ આપણે કરવાનો પ્રયાસ કરીએ છીએ.કદાચ ક્યારેક આપણી પ્રિય વ્યક્તિને જે ગમે છે તે આપણાથી ન પણ થાય, ત્યારે અણધાર્યું પણ થાય ને સમજદાર વ્યક્તિ હોય તો એમ પણ કહે કશો વાંધો નહીં. હશે ક્યારેક એવું પણ થાય! અથવા એવું તો ચાલ્યા જ કરે, આ દુનિયા છે, આ સંસાર છે. ગમતું કરે એ જ આપણી પ્રિય વ્યક્તિ કહેવાય કે પછી સમજદાર હોય એને પણ આપણી જ વ્યક્તિ કહેવાય? સવાલ