કબીર ઝોયા કે જીયા - 3

(16)
  • 3k
  • 2
  • 1.4k

કબીર ને પણ 6 મહિના જેટલો સમય વીતી ગયા પછી થોડું ભાન આવ્યું કે પોતાને ભણવાનું છે , પોતાના બીજા સપના પુરા કરવાના છે.પણ એ હજી મોટાભાગ નો સમય ઝોયા ની યાદ માં જ વિતાવતો.કબીર ના દોસ્ત જય ને એક પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ ના ધ્યાન શિબિર માં નિયમિત જતો.એને કબીર ને આવવા કહ્યું કબીર ને ધર્મ અને અધ્યાત્મ માં રુચિ હતી માટે એણે પોતાના મિત્ર જોડે 7 દિવસ ની શિબિર કરી.એ શિબિરે કબીર ને ઘણા અંશે તણાવ માંથી બાર આવવા માં મદદ કરી. કબીર રોજ થોડા સમય માટે ધ્યાન કરતો. કબીર એક દિવસ બેઠો બેઠો મ્યુઝિક સાંભતો હતો એવા માં એને