જય અંબે... જય અંબે... જય અંબે... ના નાદથીઅંબાજી માતાજી ના મંદિરે દર્શન કરવા જતા ભક્તો નાદથીઅંબાજી ના રસ્તાઓ ગૂંજી ઉઠશે.જગતની સૌથી મોટી પદયાત્રી મેળામાં લાખો માઈભક્તો અંબાજી માં માના દર્શન કરવા આવે છે. ચોમાસાના અંતિમ દિવસો જ્યારે હોય છે.ઉત્તર ગુજરાત ના દાંતા તાલુકામાં આવેલા અંબાજી માતાજી મંદિર નો આસપાસ નો વિસ્તાર ખૂબ જ વનરાજીથી ભરપુર ખીલેલું હોય છે.અરવલ્લી ની ગીરીમાળા ના પર્વતીય વિસ્તારના આડાં અવડા રસ્તા કાપીને લાખો ભક્તોમાં ના દર્શને આવે છે. ગામે ગામથી ભક્તો ધજા અને રથલઈને આવે છે.માતાજીના દરબાર માં જે ચાલીને જાય છે.તેને માતાજી ની દિવ્યતા અનૂભૂતિ થાય છે.જેમા વર્ષો થીભક્તો પદયાત્રા કરી ને