અભિગમ

(13)
  • 4.8k
  • 2
  • 1.3k

ગમન, આગમન અને અભિગમ ત્રણેય જીવનમાં કાયમ નથી. આપણે આ જીવનમાં આગમન કર્યું, 'આપણી મરજીથી નહી!' આગમન કર્યું, તેથી ગમન નિશ્ચિત છે. 'આપણી મરજીથી નહી'! જો આપણે 'અભિગમ', જે સ્વના હાથમાં છે તેનો સાચો રાહ અપનાવીશું તો, યાદ રાખજો જીવનમાં મંગલતા છવાઈ જશે.