ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી (ભાગ ૪)

  • 4.3k
  • 2
  • 1.5k

શું ઈશ્વર આદિ છે કે અનાદિ ઈશ્વર શું ચાહે છે જો ઈશ્વરની પૂજા કરવા છતાં ઈશ્વર આપણને પાપકર્મ ફળમાંથી મુક્ત નથી કરતો, તો પછી ઈશ્વરની પૂજા કરવાથી શો લાભ ઈશ્વરને કોઈ અંગ કે ઇન્દ્રિયો નથી તો ઈશ્વર પોતાના સર્વ કાર્ય કેવી રીતે કરે છે ઈશ્વર સગુણ છે કે નિર્ગુણછે શું ઈશ્વર અવતાર લે છે કે નહીં ઈશ્વર દેવદૂતને મોકલે છે