બધું મળ્યા છતાં સંતોષ નથી ને કોઈકને કાંઈ જ વધારે નથી મળ્યું છતાં જેટલું મળ્યું છે એમાં સંતોષની લાગણી અનુભવે છે અને એ જ જીવનમાં સુખી થવાનો એક ચમત્કારિક મંત્ર છે. ૫ મિનિટમાં આપણા માનનાં ભાવ કેવા બદલાય છે એ જોવા માટે આવો વાંચીએ એક રસપ્રદ લઘુકથા..