આ ભગવાન કોના!

(28)
  • 3.7k
  • 5
  • 752

મંદિરનું બાંધ-કામ કરનાર વ્યકિત ને આપણે એની ज्ञाતી કે ધમઁ વિશે નથી પુછતા, માત્ર એનું સારું કામ જોઈએ છીએ પરંતું જો એ વ્યકિત કોઈ બીજા ધમઁનો કે નિમ્ન ગણાતી ज्ञाતીનો હોય તો મંદિર-મસ્જીદ બન્યા પછી તેને જ અંદર આવવા પર પાબંદી લગાવી દેવામાં આવે છે. અરે મૂતિઁ બનાવનાર કે અેને રંગ લગાડનાર વ્યકિત પણ જો નિમ્ન ज्ञाતીનો હોય તો પછીથી એ કયારે પણ મૂતિઁને સ્પશઁ નથી કરી શકતો. આમા કોન અને શું સાચું એ વાચકો પર છોડીને કશુંક અથઁસભર લખવાનું નમ્ર પ્રયત્ન કયુઁ છે.