શાયર- શ્રી ગુણવંતરાય આચાર્ય ની શાયર પુસ્તિકાનું પ્રકરણ-- ૨૪. સાકરનો સમુદ્ર
ચતુરદાસ શેઠના મનમાં ભારે વિસંવાદ ચાલી રહ્યો હતો. પીળી પાઘડીઓની વચમાં રાજના ચોર તરીકે શહેરના જાહેર રાજમાર્ગ ઉપરથી એને ચકલા તરફ કૂચ કરવી પડી હતી, એ એક
જીવતા આપઘાત જેવું લાગતું હતું.